Surat: સુરતમાં પરિણીતાએ નહેરમાં લગાવી મોતની છલાંગ, યુવતીને બચાવવા જતાં પતિ અને સાસુ પણ ડૂબ્યા
By -Blog
મે 20, 2023
0
સુરત: કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાં ત્રણ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. પહેલા યુવતી આત્મહત્યા કરવાના ઇરાદે કુદી હતી. જે બાદ યુવતીને બચાવવા તેનો પતિ અને સાસુ પણ કૂદયા હતા.